- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
આ કાળની કલમો
- યર્મિયાનો વિલાપ ૩:૩૨આશરે ઈ.પૂ. ૫૮૮
કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
- યર્મિયાનો વિલાપ ૩:૩૩આશરે ઈ.પૂ. ૫૮૮
કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
- યર્મિયાનો વિલાપ ૩:૩૪આશરે ઈ.પૂ. ૫૮૮
પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
- યર્મિયાનો વિલાપ ૩:૩૫આશરે ઈ.પૂ. ૫૮૮
પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
- યર્મિયાનો વિલાપ ૩:૩૬આશરે ઈ.પૂ. ૫૮૮
કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
- યર્મિયાનો વિલાપ ૩:૩૭આશરે ઈ.પૂ. ૫૮૮
પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
- યર્મિયાનો વિલાપ ૩:૩૮આશરે ઈ.પૂ. ૫૮૮
પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
- યર્મિયાનો વિલાપ ૩:૩૯આશરે ઈ.પૂ. ૫૮૮
જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
- યર્મિયાનો વિલાપ ૩:૪૦આશરે ઈ.પૂ. ૫૮૮
આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.
- યર્મિયાનો વિલાપ ૩:૪૧આશરે ઈ.પૂ. ૫૮૮
આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.
- યર્મિયાનો વિલાપ ૩:૪૨આશરે ઈ.પૂ. ૫૮૮
“અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.
- યર્મિયાનો વિલાપ ૩:૪૩આશરે ઈ.પૂ. ૫૮૮
તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.
- યર્મિયાનો વિલાપ ૩:૪૪આશરે ઈ.પૂ. ૫૮૮
અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.
- યર્મિયાનો વિલાપ ૩:૪૫આશરે ઈ.પૂ. ૫૮૮
તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
- યર્મિયાનો વિલાપ ૩:૪૬આશરે ઈ.પૂ. ૫૮૮
અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
- યર્મિયાનો વિલાપ ૩:૪૭આશરે ઈ.પૂ. ૫૮૮
ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.”
- યર્મિયાનો વિલાપ ૩:૪૮આશરે ઈ.પૂ. ૫૮૮
મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે.
- યર્મિયાનો વિલાપ ૩:૪૯આશરે ઈ.પૂ. ૫૮૮
મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી
- યર્મિયાનો વિલાપ ૩:૫૦આશરે ઈ.પૂ. ૫૮૮
જ્યાં સુધી યહોવાહ આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી,
- યર્મિયાનો વિલાપ ૩:૫૧આશરે ઈ.પૂ. ૫૮૮
મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે.
- યર્મિયાનો વિલાપ ૩:૫૨આશરે ઈ.પૂ. ૫૮૮
તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે.
- યર્મિયાનો વિલાપ ૩:૫૩આશરે ઈ.પૂ. ૫૮૮
તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે.
- યર્મિયાનો વિલાપ ૩:૫૪આશરે ઈ.પૂ. ૫૮૮
મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!”
- યર્મિયાનો વિલાપ ૩:૫૫આશરે ઈ.પૂ. ૫૮૮
હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.
- યર્મિયાનો વિલાપ ૩:૫૬આશરે ઈ.પૂ. ૫૮૮
જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, “હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો.”