મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૨૯:૧૦-૧૧

ઈશ્વરનું શાશ્વત રાજ્ય અને આશીર્વાદ

ગીતશાસ્ત્ર ૨૯:૧૦-૧૧
૧૦
યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
૧૧
યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options