મુખ્ય સામગ્રી પર જાઓ
કલોસ્સીઓને પત્ર ૪:૨-૬

પ્રાર્થના અને આચરણ અંગે સૂચનાઓ

કલોસ્સીઓને પત્ર ૪:૨-૬
પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહો અને આભારસ્તુતિ કરીને જાગૃત રહો.
ખ્રિસ્તનાં જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો
કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.
બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.
તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options