મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૫૩:૪-૫

ઈશ્વર જુલમ કરનારાઓનો ન્યાય કરે છે

ગીતશાસ્ત્ર ૫૩:૪-૫
શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.
જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options