મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૩૨:૬-૭

ઈશ્વરમાં આશ્રય અને ઉદ્ધાર

ગીતશાસ્ત્ર ૩૨:૬-૭
તે માટે જરૂરના સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options