મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૧૩:૧૫-૧૮

સારું સમજણ કૃપા લાવે છે

નીતિવચનો ૧૩:૧૫-૧૮
૧૫
સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
૧૬
પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
૧૭
દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે.
૧૮
જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options