મુખ્ય સામગ્રી પર જાઓ
યશાયા ૫૬:૧-૨

ન્યાય અને આજ્ઞાપાલનનું આહ્વાન

યશાયા ૫૬:૧-૨
યહોવાહ એવું કહે છે, “ન્યાયનું પાલન કરો, પ્રામાણિકપણે વર્તો; કેમ કે મારું તારણ પાસે છે અને મારું ન્યાયીપણું પ્રગટ થશે.
જે માણસ એ પ્રમાણે વર્તે છે અને જે તેને ચુસ્ત રીતે વળગી રહે છે, જે વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને ભૂંડું કરવાથી પોતાનો હાથ પાછો રાખે છે તે આશીર્વાદિત છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options