મુખ્ય સામગ્રી પર જાઓ

Unbelief વિશે બાઇબલની કલમો: Rejecting the gospel

2 કલમો · 61 પાસાં

Rejecting the gospel વિશે કલમો

  1. આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે?

  2. એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું તે પર કોણે વિશ્વાસ કર્યો છે? પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?’”