મુખ્ય સામગ્રી પર જાઓ
ઝખાર્યા ૨:૬-૯

બાબિલમાંથી ભાગી જવા દેશવટિયાઓને અપીલ

ઝખાર્યા ૨:૬-૯
યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ ‘વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે.
‘હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી, તું નાસી જા!”
કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે કે, જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે, કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.
“યહોવાહ કહે છે કે, હું મારો હાથ તેઓ પર હલાવીશ, અને તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને મોકલ્યો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options