મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૭૭:૫-૯

ઈશ્વરની વિશ્વસનીયતા અંગે પ્રશ્ન

ગીતશાસ્ત્ર ૭૭:૫-૯
હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.
રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે. હું ઘણી ગંભીરતાથી વિચારું છું.
શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options