મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૨૯:૧૫-૧૮

શિસ્ત, શિક્ષણ અને પ્રકટીકરણ

નીતિવચનો ૨૯:૧૫-૧૮
૧૫
સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે.
૧૬
જ્યારે દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે પાપ વધે છે; પણ નેકીવાનો તેઓની પડતી થતી જોશે.
૧૭
તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે અને તે તારા આત્માને આનંદ આપશે.
૧૮
જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો મર્યાદા છોડી દે છે, પણ નિયમના પાળનાર આશીર્વાદિત છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options