મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૨:૧૬-૧૯

જ્ઞાન વ્યભિચારિણી સ્ત્રીથી બચાવે છે

નીતિવચનો ૨:૧૬-૧૯
૧૬
વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.
૧૭
તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.
૧૮
કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
૧૯
તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options