મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૧૨:૪-૭

ચરિત્રની પ્રામાણિકતા અને ઘર

નીતિવચનો ૧૨:૪-૭
સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.
નેકીવાનના વિચાર ભલા હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.
દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે, પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે.
દુષ્ટો ઉથલી પડે છે અને હતા નહતા થઈ જાય છે, પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options