મુખ્ય સામગ્રી પર જાઓ
યશાયા ૩૫:૩-૪

ભયભીતોને પ્રોત્સાહન

યશાયા ૩૫:૩-૪
ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.
જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options