મુખ્ય સામગ્રી પર જાઓ
ઊત્પત્તિ ૬:૯-૧૨

નૂહની વંશાવળી

ઊત્પત્તિ ૬:૯-૧૨
નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
૧૦
નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.
૧૧
ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
૧૨
ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options