મુખ્ય સામગ્રી પર જાઓ
નિર્ગમન ૧૧:૯-૧૦

ફારુનનું હૃદય કઠણ કરવામાં ઈશ્વરનો હેતુ

નિર્ગમન ૧૧:૯-૧૦
પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુને તમારી વાત કેમ સાંભળી નહિ? એ માટે કે હું મિસર દેશમાં વધારે ચમત્કારો બતાવી શકું.”
૧૦
તેથી મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાહે ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇઝરાયલીઓને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options