મુખ્ય સામગ્રી પર જાઓ

The Fall of Man વિશે બાઇબલની કલમો: Depraved in mind

3 કલમો · 34 પાસાં

"The Fall of Man" શોધો

Depraved in mind વિશે કલમો

  1. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.

  2. ¶ દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.

  3. કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.