મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૩૯:૧-૩

મૌન રહેવા માટેનો સંઘર્ષ

ગીતશાસ્ત્ર ૩૯:૧-૩
મેં નક્કી કર્યું કે, “હું જે કહું છું, તે હું ધ્યાન રાખીશ કે જેથી હું મારી જીભે પાપ ન કરું. જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે, ત્યાં સુધી હું મારા મોં પર લગામ રાખીશ.
હું શાંત રહ્યો; સત્ય બોલવાથી પણ હું છાનો રહ્યો અને મારો શોક વધી ગયો.
મારું હૃદય મારામાં તપી ગયું; જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. પછી અંતે હું બોલ્યો કે,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options