મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૨૫:૧-૨

વિશ્વાસુઓની કાયમી સુરક્ષા

ગીતશાસ્ત્ર ૧૨૫:૧-૨
જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options