Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૫:૩-૫

દુષ્ટો પરનો અંકુશ

ગીતશાસ્ત્ર ૧૨૫:૩-૫
દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options