મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૧૪:૧૨-૧૪

આત્મછલનો ભય

નીતિવચનો ૧૪:૧૨-૧૪
૧૨
એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે.
૧૩
હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે.
૧૪
પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options