મુખ્ય સામગ્રી પર જાઓ
ન્યાયાધીશો ૧૮:૧૧-૧૩

છસો દાનીઓ નીકળી પડે છે

ન્યાયાધીશો ૧૮:૧૧-૧૩
૧૧
પછી દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેનાં શસ્ત્રો સજીને સોરાહ તથા એશ્તાઓલમાંથી રવાના થયા.
૧૨
તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે લોકોએ તે જગ્યાનું નામ માહનેહ દાન પાડયું; તે કિર્યાથ-યારીમની પશ્ચિમમાં છે; તે નામ આજ સુધી રહેલું છે.
૧૩
તેઓ ત્યાંથી નીકળીને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં ગયા અને મિખાના ઘરે આવ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options