મુખ્ય સામગ્રી પર જાઓ
યોહાન ૧૯:૨૮-૩૦

ઈસુનું મૃત્યુ: “સંપૂર્ણ થયું

યોહાન ૧૯:૨૮-૩૦
૨૮
તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‘મને તરસ લાગી છે.’”
૨૯
ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી લઈને સરકામાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી.
૩૦
ત્યારે ઈસુએ સરકો ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options