મુખ્ય સામગ્રી પર જાઓ
નિર્ગમન ૧૩:૨૦-૨૨

વાદળનો અને અગ્નિનો થાંભલો

નિર્ગમન ૧૩:૨૦-૨૨
૨૦
પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી પ્રયાણ કરીને અને એથામમાં અરણ્યની સરહદ પર મુકામ કર્યો.
૨૧
દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવાહ મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા.
૨૨
દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવાહ સતત તેઓની સાથે રહેતા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options