મુખ્ય સામગ્રી પર જાઓ
પુનર્નિયમ ૨૪:૧૭-૧૮

નબળા લોકો માટે ન્યાયિક નિષ્પક્ષતા

પુનર્નિયમ ૨૪:૧૭-૧૮
૧૭
પરદેશી કે અનાથોનો તમે ન્યાય ન કરો, કે વિધવાનાં વસ્રો કદી ગીરે ન લો.
૧૮
તમે મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખવું. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options