Skip to content
2 તિમોથીને ૨:૩-૭

સહનશક્તિના ત્રણ દૃષ્ટાંતો

2 તિમોથીને ૨:૩-૭
માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર.
યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે.
વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.
મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ.
હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options