મુખ્ય સામગ્રી પર જાઓ
2 પિતરનો પત્ર ૧:૧૨-૧૫

પિતરનો હેતુ અને નજીક આવતું મરણ

2 પિતરનો પત્ર ૧:૧૨-૧૫
૧૨
એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.
૧૩
અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.
૧૪
કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.
૧૫
હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options