મુખ્ય સામગ્રી પર જાઓ
1 યોહાનનો પત્ર ૧:૮-૧૦

કબૂલાત અને દૈવી ક્ષમા

1 યોહાનનો પત્ર ૧:૮-૧૦
જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.
જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
૧૦
જો આપણે કહીએ કે, આપણે પાપ કર્યું નથી, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options