મુખ્ય સામગ્રી પર જાઓ
1 કરિંથીઓને ૧૫:૪૧-૪૨

1 કરિંથીઓને ૧૫:૪૧-૪૨

૪૧
સૂર્યનો વૈભવ જુદો, અને ચંદ્રનો વૈભવ જુદો, તેમ જ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારા તારામાં પણ ફેર છે.
૪૨
મૂએલાંઓનું પુનરુત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options