Trespass Offering વિશે બાઇબલની કલમો: Purification of Nazarites who had broken their vow
Purification of Nazarites who had broken their vow વિશે કલમો
¶ અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.