Skip to content
ગીતશાસ્ત્ર ૯૬:૪-૫

ગીતશાસ્ત્ર ૯૬:૪-૫

કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options