મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૯૪:૧૨-૧૫

ઈશ્વરની શિસ્તનું આશીર્વાદ

ગીતશાસ્ત્ર ૯૪:૧૨-૧૫
૧૨
હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.
૧૩
દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.
૧૪
કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
૧૫
કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options