મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૫૨:૫-૭

ઈશ્વરના ન્યાયની નિશ્ચિતતા

ગીતશાસ્ત્ર ૫૨:૫-૭
ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. સેલાહ
વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
“જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options