મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૨૩:૧-૩

યહોવા, મારા પાલનહાર

ગીતશાસ્ત્ર ૨૩:૧-૩
યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options