Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૬:૩-૪

ગીતશાસ્ત્ર ૧૪૬:૩-૪

તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો, કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી.
જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options