Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૬:૫-૯

ગીતશાસ્ત્ર ૧૧૬:૫-૯

યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options