Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૬:૩-૪

ગીતશાસ્ત્ર ૧૧૬:૩-૪

મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં.
ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options