મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૦૧:૨-૪

રાજાના ઘરમાં પ્રામાણિકતા

ગીતશાસ્ત્ર ૧૦૧:૨-૪
હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.
હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ.
અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options