મુખ્ય સામગ્રી પર જાઓ
ગણના ૪:૧૮-૨૦

કહાથીઓને મૃત્યુથી બચાવવું

ગણના ૪:૧૮-૨૦
૧૮
“લેવીઓમાંથી કહાથના કુટુંબોના કુળને કાઢી નાખવાં નહિ.
૧૯
પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈ મૃત્યુ ન પામે પણ જીવતા રહે, તે માટે તમારે આ મુજબ કરવું.
૨૦
તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને માટે બિલકુલ અંદર ન જાય, કેવળ હારુન અને તેના દીકરાઓ અંદર પ્રવેશ કરે હારુન તેના દીકરા કહાથીઓને પોતપોતાની જવાબદારી ઠરાવી આપે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options