Skip to content
મીખાહ ૬:૧૦-૧૧

મીખાહ ૬:૧૦-૧૧

૧૦
અપ્રામાણિકતાની સંપત્તિ તથા તિરસ્કારપાત્ર ખોટાં માપ દુષ્ટોના ઘરોમાં શું હજુ પણ છે?
૧૧
ખોટા ત્રાજવાં તથા કપટભરેલા કાટલાંની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options