Skip to content
યોહાન ૪:૨

યોહાન ૪:૨

આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,
ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options