Skip to content
અયૂબ ૨૭:૧-૪

અયૂબ ૨૭:૧-૪

અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,
“ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,
જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,
નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options