મુખ્ય સામગ્રી પર જાઓ
યાકૂબનો ૩:૧૪-૧૫

યાકૂબનો ૩:૧૪-૧૫

૧૪
પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો.
૧૫
એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options