Skip to content
ગલાતીઓને પત્ર ૬:૧૮

આશીર્વચન

ગલાતીઓને પત્ર ૬:૧૮
આસપાસના સંદર્ભ સાથે કલમ ૧૮ બતાવી રહ્યા છીએ.
૧૫
કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
૧૬
જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
૧૭
હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.
૧૮
ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options