Skip to content
ગલાતીઓને પત્ર ૬:૧૫-૧૬

ગલાતીઓને પત્ર ૬:૧૫-૧૬

૧૫
કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
૧૬
જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options