મુખ્ય સામગ્રી પર જાઓ
હઝકિયેલ ૨૦:૧-૩

વડીલો ઈશ્વરવાણી પૂછવા આવે છે

હઝકિયેલ ૨૦:૧-૩
સાતમા વર્ષના પાંચમા મહિનાના દસમા દિવસે ઇઝરાયલના વડીલો યહોવાહને સલાહ પૂછવા મારી સમક્ષ આવીને બેઠા.
ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
“હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના વડીલોને આ પ્રમાણે કહે: ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે મારી સલાહ પૂછવા આવો છો? હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, હું તમને સલાહ નહિ આપું” પ્રભુ યહોવાહ એવું કહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options