મુખ્ય સામગ્રી પર જાઓ
નિર્ગમન ૨૫:૩૪-૩૬

નિર્ગમન ૨૫:૩૪-૩૬

૩૪
દીપવૃક્ષમાં બદામફૂલના આકારના ચાર પ્યાલા, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય.
૩૫
દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
૩૬
અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options