Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૪-૭

પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૪-૭

ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’”
તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options