Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૧૩-૧૪

પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૧૩-૧૪

૧૩
ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.
૧૪
પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options