મુખ્ય સામગ્રી પર જાઓ
2 પિતરનો પત્ર ૩:૫-૭

2 પિતરનો પત્ર ૩:૫-૭

કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાંથી બાંધેલી હતી.
તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી.
પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options